Pages

Search This Website

Showing posts with label Government Scheme. Show all posts
Showing posts with label Government Scheme. Show all posts

Sunday, 7 August 2022

પાલક માતા પિતા યોજના, બાળકને મળશે મહીને 3000 રૂપિયાની રકમ

અમે તમને જણાવીશું પાલક માતા પિતા યોજના વિશે. અહીંથી પાલક માતા પિતા યોજના માટે ઓનલાઇન ફોર્મ esamajkalyan.gujarat.gov.in પરથી ભરો.

પાલક માતા પિતા યોજના

પાલક માતા પિતા યોજના, બાળકને મળશે મહીને 3000 રૂપિયાની રકમ

પાલક માતા પિતા યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

પાલક માતા પિતા યોજના વિષે

ગુજરાત સરકારે 0 થી 18 વર્ષની વયના બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરી છે જેમના માતા-પિતાનું અવસાન થયું છે. આ યોજના હેઠળ, બાળકોની સંભાળ માટે માતાપિતાને બાળ સહાય માટે દર મહિને ₹ 3000 આપવામાં આવશે. હવે અમે યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

પાલક માતા પિતા યોજના યોજના 2016માં લાગુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, ગુજરાતના તમામ અનાથ બાળકો, 18 વર્ષ સુધીના, લાભ મેળવવા માટે હકદાર બનશે. જે બાળકોના પિતા મૃત્યુ પામ્યા છે અને માતાએ ફરીથી લગ્ન કર્યા છે, તેઓએ માતાના પુનઃલગ્નનું લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

પાલક માતા પિતા યોજના, અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતાપિતા અથવા નજીકના સંબંધીઓને 3,000 રૂપિયાની માસિક સહાયની રકમ આપવામાં આવે છે.

પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તરણમાં 27,000 રૂપિયા અને શહેરી વિસ્તરણમાં 36,000 રૂપિયાથી વધુ હોવી જોઈએ.

પાલક માતા પિતા યોજના

યોજનાં નું નામ

પાલક માતા પિતા યોજના ગુજરાત

સહાય

બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે.

રાજ્ય

ગુજરાત

ઉદ્દેશ

રાજ્ય નાં નિરાધાર અને અનાથ બાળકો નો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ થી.

લાભાર્થી

ગુજરાત રાજ્ય ના અનાથ,નિરાધાર,માતાપિતા નાં હોઈ તેવા તમામ બાળકો.

અરજી નો પ્રકાર

ઓનલાઈન

પાલક માતા પિતા યોજના એજેન્ડા


ગુજરાત સરકારે 0 થી 18 વર્ષની વયના બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરી છે જેમના માતા-પિતાનું અવસાન થયું છે. આ યોજના હેઠળ, બાળકોની સંભાળ માટે માતાપિતાને બાળ સહાય માટે દર મહિને ₹ 3000 આપવામાં આવશે. હવે અમે યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

પાલક માતા પિતા યોજના યોગ્યતાના માપદંડ

  • જે બાળક કે જેના માતા અને પિતા બંને મૃત્યુ પામ્યા છે અથવા જેના પિતા મૃત્યુ પામ્યા છે અને જેના માતાએ ફરીથી લગ્ન કર્યા છે તેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા,વાલી કે સંબંધીને માસિક રૂ.3000/- સહાય પેટેચુકવવામાં આવેછે. આ પાલક માતા પિતા યોજના સહાય DBT થી ચુકવવામાં આવે છે.
  • પાલક માતા-પિતા યોજનામાં 0 થી 18 વર્ષની વયના બાળકોને આવરી લેવામાં આવ્યા છે જેમના માતાપિતા હયાત નથી અથવા જેમના પિતાનું અવસાન થયું છે અને જેમની માતાએ ફરીથી લગ્ન કર્યા છે.
  • પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 27000/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ. 36000/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
  • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
  • અરજદારના વાલીએ શાળા / સંસ્થાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે કે દર વર્ષે અભ્યાસ ચાલુ છે.

પાલક માતા પિતા યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ

  • અનાથ બાળક નું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતા નું મૃત્યુ પ્રમાણપત્ર
  • જો માતા જીવિત છે અને બીજા લગ્ન કર્યા છે તો માતા દ્વારા બીજા લગ્ન કર્યા છે તેવું સરકારી અધિકારી દ્વારા ખરાઈ કરતું પ્રમાણપત્ર.
  • બાળક ની શાળા નું બોનોફાઇડ પ્રમાણપત્ર (બાળક અભ્યાસ કરે છે તેવું પ્રમાણપત્ર)
  • બાળક ના બેન્ક ખાતા ની વિગત (અરજી મંજૂર થયેથી હુકમ આપવામાં આવશે જેના દ્વારા પાલક-માતા પિતા બાળક સાથે સંયુક્ત બેન્ક ખાતું ખોલાવી શકશે.)
  • પાલક માતા પિતા ની વાર્ષિક આવકનો દાખલો
  • પાલક માતા પિતાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ ની નકલ.
  • પાલક માતા પિતાના બાળક સાથે નો ફોટો.
  • બાળક અને પાલક માતા પિતા ના સયુંક્ત બેંકના ખાતા ની પાસબુક ની પ્રમાણીત નકલ.
  • પાલક માતા પિતા ના રેશનિંગકાર્ડ ની પ્રમાણીત નકલ.
  • પાલક માતા પિતા ના આધાર કાર્ડ ની પ્રમાણીત નકલ.

પાલક માતા પિતા યોજના લાભો


પાલક માતા પિતા યોજના માં બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે. આ યોજના ની અરજી કર્યા બાદ નિરધાર બાળકો કે સરકાર તરફ થી દર મહિને ૩૦૦૦ રૂપિયા બાળક ને સહાય રુપે મળવાપાત્ર છે.અને આ સહાય બાળક ને ૧૮ વરસ ની ઉમર થાય ત્યા સુધી મળશે.

પાલક માતા પિતા યોજના લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?


પાલક માતા પિતા યોજના માં બાળક ના પાલન તેમજ અભ્યાશ માટે માસિક 3000 રૂપિયા તેમજ વાર્ષિક 36000 રૂપિયાની સહાય પવામાં આવે છે.

પાલક માતા પિતા યોજના ક્યાં રાજ્યો સહાય મળવા પાત્ર છે?


પાલક માતા પિતા યોજના ફક્ત ગુજરાત રાજ્ય માં સહાય મળવા પાત્ર છે.

પાલક માતા પિતા યોજના ફોર્મ

સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પાલક માતા પિતા યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે પાલક માતા પિતા યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

પાલક માતા પિતા યોજના સંપર્ક

સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પાલક માતા પિતા યોજના માટે હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.

ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ મંડળ
બ્લોક નંબર 19, ત્રીજો માળ,
ડો.જીવરાજ મહેતા ભવન, સેક્ટર 10,
ગાંધીનગર, ગુજરાત.
ફોન: 079 – 232 42521/23
ફેક્સ: 079 – 232 42522
ઈ-મેલ: gujarat.icps@gmail.com,
gscps.icps@gmail.com,
sara.gujarat@gmail.com

પાલક માતા પિતા યોજના સંપર્ક:

આ માહિતી જાણકારી માટે છે. માહિતીની ખરાઇ ઓફીસીયલ વેબસાઇટ પરથી કરી લેવી.

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

  1. પાલક માતા પિતા યોજનામાં કોણ લાભ લઇ શકે છે?

    ગુજરાત રાજ્ય મા નિરાધાર, અનાથ કે જે બાળક ના માતા પિતા ના હોઇ તેવા બાળકો માટે ની છે.

  2. પાલક માતા પિતા યોજના માં ક્યાં ક્યાં લાભો મળે છે?

    પાલક માતા પિતા યોજના માં બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે.

  3. પાલક માતા પિતા યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે?

    આ યોજના માટે લાભાર્થી એ Esamaj Kalyan ની સરકારી વેબસાઇટ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

ઑફિસિયલ વેબ સાઈટ

https://esamajkalyan.gujarat.gov.in/

પાલક માતા પિતા યોજના ફોર્મ

Click Here


Read More »

Monday, 9 May 2022

E Shram Card Online Apply 2022, register.eshram.gov.in

 E Shram Card Online Apply in 2022 State Wise at Register.eshram.gov.in: So as we know the Government of the India started the E Shram portal at Register.eshram.gov.in to make E Shram Card Online Apply of the work and workers in the India. So you can Apply Online For the E Shram Card in 2022 on booking .eshram.gov.in and then get a Shramik Card. This E Shram Card Yojana is started by the Government to give you Social Security in Rainy Days. You can get a support after the age of 60 Years if you have a Shramik Card. Moreover, you will be always  have the security between doing your work as per benefits of the E Shram Card 2022 Login.

E-Shram Card booking 2022 Online Apply Portal & CSC NDUW eShram Card Status : Ministry of the Labour & Employment in India has started a new project named e-SHRAM project for the welfare of Workers. Candidates who register for the E Shram Card will get a Unique ID Number (UAN) Card.

Through the CSC NDUW EShram Card Online booking Online UP Bihar, MP & Karnataka, candidate can get jobs in Future. Ministry of the  Labour and Employment has launch e Shram Card portal to Collect Data of the  Worker in-organized Sectors and NDUW Database will be used to start new plans , Create more jobs in Future and launch new project for the Workers. You can check the complete details of e Shram Card Portal in 2021 Official Website, benefits, pepper requite , CSC Login, Who can Apply for the E Shram Card Online Apply open Online and e Shram Card Status from the below section, e shram gov in, e shram card download, e shram gov in, e shram login

E Shram Online Portal


The Ministry of the Labour and Employment started the E Shram Online Portal E Shram Card portal at Register.eshram.gov.in to provide ease to Labours across India for booking Online in Database of the Government. This Yojana is started by the Government of the India to give social security in the form of the pension to workers in balk sectors. Moreover, you can always avail benefit of E Shram Card Online Apply in 2022 through official website at Register.eshram.gov.in. As the booking for the E Shram Card are open, we suggest you to Apply Online E Shram Card and get different good . Recently, many people having E Shram Card Online Apply were administer funds in their Accounts.

If you want to get your Shramik Card then go through this post and get full info of it. After that, check the shortest link below for Eshram Card Self booking 2022. Below you can get complete details related to E Shram Card CSC Application Form in 2022 and Eshram Pension total. Finally, Check complete E Shram Card in 2022 Benefits below and then apply online on your Mobile for it.

Benefits of E-Shram Card 2022


There are many good of E Shram Card 2022 apart from what is known to you. See the complete good  in the points given below and then avail all the perks after getting E Shram Card Online Apply.

  • First Benefit is that you will be get a Pension of Rs 3000/- (Minimum) after realize age of 60 Years.
  • Secondly, you will have complete insurance for the any misshaping during age up to 60 Years.
  • In case of the any accident you can avail Insurance of the Rs 50,000/-.
  • If due to mish appening, the recipient dies then all the benefits will be removed to the Wife.
  • You have to give  monthly through your E Shram Card and the same amount will be accept by the Government of the India.
  • You can avail all the Government project for the Workers if you have your E Shram Card or Shramik Card.

Shramik Card Eligibility 2022 on eshram.gov.in

  • You should be Citizen of the India and work in the India.
  • Secondly, recipient must be between the age of the 16-59 years.
  • You have to give a minimum Rs 50 – 100 and the same amount will be accredit by GOI.
  • You should have a valid Mobile Number linked to your Aadhar Card.
  • Finally, make sure your have the Bank Account.

E Shram Card CSC Application Form 2022


There is another way to apply for the E Shram Card at Register.eshram.gov.in which is through CSC Center located across a India or in your state. If you want to locate a CSC Center near you to apply for the Shramik Card in 2022 then you can search for it on Eshram.gov.in. E Shram Card Online Apply CSC Application in 2022 is an offline process to get a Shramik Card. As we know many casual  workers do not know how to use online services and E Shram portal Register.eshram.gov.in, so they can apply through CSC Center and get their Shramik Card.

E shram Card Apply Online Click Here

Read More »

Monday, 20 September 2021

Ayushman Bharat Yojana, insurance policy has a cover of Rs 5 lakh

Now not only the poor but also the middle class will be able to avail the benefits of Ayushman Bharat Yojana, this insurance policy has a cover of Rs 5 lakh.


  • The Ayushman Bharat Yojana was launched by Prime Minister Narendra Modi on April 14, 2018 on the birth anniversary of Baba Saheb Bhimrao Ambedkar from Bijpur district of Chhattisgarh.
  • Construction workers, cleaners, patients injured in road accidents, Central Armed Forces etc. can also avail the benefits of this scheme.


Government Health Insurance Scheme Ayushman Bharat is now out of the reach of the poor. Now even middle class families will get the benefit of this health insurance. The change in the health insurance scheme, which covers Rs 5 lakh, will enable more people in the country to join it. This will give people cheaper treatment.



The middle class will benefit from the scheme::

The government has given a big gift to the middle class. The Ayushman Bharat Yojana will also provide health cover of Rs 5 lakh annually to the middle class families of the country for treatment. Earlier, only economically backward people could avail the benefits of this scheme. The government has decided to bring all its health insurance schemes under one Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana (ABPMJY)..


Currently 53 crore are benefiting from the scheme::

The governing council of the National Health Authority (NHA), the body implementing the scheme across the country, has approved it across the country. A pilot project of this scheme will be started. From this it will be known what steps need to be taken to implement this plan effectively. At present, 53 crore people from 10.74 crore families are availing the benefits of Ayushman Bharat Yojana. Under this scheme, treatment up to Rs 5 lakh is provided free of cost in hospitals.


These people will benefit

The National Health Authority said that most of the expansion of the scheme will be available to people working in the unorganized sector as they have not been associated with almost any health insurance scheme so far. The scheme will also benefit self-employed, self-employed, MSME sector and middle class farmers.


Government and private sector people will benefit

Union Health Minister Dr. Harsh Vardhan said that the Board of Governors of the National Health Authority has approved the inclusion of health schemes run by various Ministries of the Government of India in the Ayushman Bharat Yojana. Along with this, people working on contract in government and private sector, people engaged in construction work will get a lot of treatment.

READ REPORT IN GUJARATI: CLICK HERE

The National Health Authority has now given the green signal to the scheme to reach out to the 'missing middle'. This expansion of the Ayushman Bharat Yojana will benefit those who are not on a large scale in the organized sector. Who do their own business.


All schemes involved in Ayushman Yojana

It also includes permanent and contract employees of the government. The scheme will also cover construction workers, cleaners, patients injured in road accidents, Central Armed Forces personnel.
Read More »

Wednesday, 15 September 2021

PMMVY Pradhan Mantri Matru Vadana Yojana Gujarat 2020

To avail the benefits of Pradhan Mantri Matru Vandana Yojana, complete the form as given below, extend the benefits of this form to all the poor, you will get complete information about this scheme in your nearest Anganwadi,







Details of Bank / Post Office Account (enclose copy of page of Passbook showing name, account number and bank name


Name as Bank / P.O. Account
Account Number
Bank Name / Branch Name




IFSC Code (in case of a Bank Account)
Address Of P.O. (in case of P.O)
PIN Code of P.O. (in case of P.O)

Details of Anganwadi Centre


Anganwadi Centre Name
Anganwadi Centre Code
Village/Town Name
Village Code
Anganwadi Worker / ASHA / ANM Name
Post Office Name
Project
Distract
State / UT






More Details in Gujarati: Click here


Frequently Asked Questions-PMMVY: Click here




Document to be enclosed (Photocopy to be enclosed)

Filled Application Form A1
Copy Of Identity Proof
Copy Of MCP Card
Copy of Bank Passbook
Beneficiary having Aadhaar
I hereby give my consent in accordance with the Aadhaar Act, 2006 & regulations there of for using my Aadhaar to establish and authenticate my identity & verify information given by me to the respective sources to avail the benefits under the PMMVY. The Department shall not furtherer share my identity information to any other entity or for any other purpose without my specific consent


I am providing a valid identification, in lieu of Aadhaar, I affi rm that I do not have an Aadhaar as on the date of this application. I affi rm that I have applied for obtaining my Aadhaar number and have furnished my Aadhaar Enrolment ID (EID) for the same and agree to furnish my Aadhaar details as soon as it is available to me. If I have not provided my enrolment ID it is only because I have not been able to enrol for Aadhaar although I am willing to do so. I also provide my consent for making use of my other identification for availing the benefit under this scheme

Hereby give my consent in accordance with the Aadhaar Act, 2006 & regulations there of for using my Aadhaar to establish and authenticate my identity and verify information given by me to the respective sources to avail the benefits under the scheme. The Department shall not further share my identity information to any other entity or for any other purpose without my specific consent.



If you seen any information related to the form, you can call their helpline and find out their phone number : 011-23382393

Please Always Check our website to know upcoming Government Schemes & Jobs, PMMVY Yojana, Vrudh Sahay Yojana, Vahali Dikari Yojana, PM Kisan Yojana, Ikhedut Yojana, Admission, Sarkari Yojana, Government Schemes, Result, Syllabus, Answer Keys, Question Paper, Paripatra, & Many Other Gujarat Government Jobs & Yojana Updates Intantly. Thank You

Read More »

Monday, 13 September 2021

Post Office Small Saving Scheme

You are safe in any way, you are safe in your home and safe at best. Zero risk science or post office. Office Savings Simple Hospital is a good option for you.
What is Kisan Vikas Patra Scheme?
Kisan Vikas Patra is a one time investment scheme of the Government of India. Under which your money doubles in a certain period of time. Kisan Vikas Patra Scheme is present in all post offices and big banks of the country. His maturity period is currently 124 months. It can be invested with a minimum of Rs.1000. There is no maximum investment limit in this scheme. Kisan Vikas Patra has been invested as a certificate. There are certificates up to Rs.1000, Rs.5000, Rs.10,000 and up to Rs.50,000 which can be purchased. It may be mentioned here that the government guarantee is also available on the post office scheme. There is no risk at all.

Required documents
There is no limit to invest in this scheme. There is also a danger of money laundering at such times. Therefore, the government has made PAN card mandatory on investments of more than Rs 50,000. It is also mandatory to issue Aadhaar card as an identity card. If you invest Rs 10 lakh or more in this, you will also have to provide proof of income. Such as ITR, salary slip and bank statement.

How to buy a certificate

- Single Holder Type Certificate - This can be purchased for yourself or for a minor.
- Joint A Certificate of Account - These two adults are declared jointly, both holders are paid.
- Joint B Account - These two adults are declared joint. One of the two is paid.

Characteristic of Kisan Vikas Patra

- In this scheme return is given with guarantee, it is not affected by market fluctuations. That is why this investment is absolutely safe.
- Full amount is given on maturity.
- This scheme does not provide tax exemption under Section 80C of the Income Tax Act.
- The return on it is taxable. There will be no tax on exports after maturity.
- You can withdraw this amount after maturity, but its lock-in period is 30 months. You cannot withdraw money from the scheme before this.
- It can be invested in the value of Rs 1000, Rs 5000, Rs 10,000 and Rs 50,000.

A Digital Platform which enables every Individual to have their online presence.

Bharat Call’s mission is to create equal opportunities for all, irrespective of socio-economic status and remove digital barriers. Introducing all to a common digital platform thus helping everyone to be empowered and be Self-Reliant, therefore working towards making India digitally Aatmanirbhar

Bharat Call is a Unique Digital Platform which enables every Individual / Business owner to have their online presence in less than 1 minute.If you are a Sole Proprietor, Entrepreneur, Professional, MSMEs or a Large Enterprise.

Stay ahead digitally with Bharat Call:

Bharat call promotes local business to local and global customers.
Showcase individual or business profile to the callers.
Be part of digital diary of Bharat call to spread your business across borders.
Get in touch with your customers directly.

Read More »